Author name: sujay

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે. દૂધાળા જાનવરોમાં આરોના સપ્રમાણથી ખોરાક ખાવાની રૂચી વધે છે. પાચન ક્રિયા ઝડપી બનવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી દૂધ ગ્રંથીઓમાં દૂધ બનવાની પ્રક્રિયા પણ તેજીલી […]

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ? Read More »

રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. રોગિષ્ઠ ડાળીઓ અને થડ ઉપર જે જગ્યાએ

રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ Read More »

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ

ફળ કોરીખાનાર ઇયળ ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૭૦૦ ગ્રામ (૫% અર્ક)

જીવાત : દાડમના પાકમાં ફળ કોરીખાનાર ઇયળ Read More »

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્કમાં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી જંતુનાશકોના

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જૈવિક રોગ નિયંત્રક

એક પ્રકારનું છોડને લાભકારક સૂક્ષ્મજીવાણું છે જે લગભગ તમામ પ્રકારના પાકોમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના સૂક્ષ્મજીવાણું વનસ્પતિ સાથેના સંપર્ક દરમ્યાન જુદા જુદા એન્ટીબાયોટીકસ ઉપરાંત ઘણાબધા અન્ય રસાયણો બનાવી રોગકારક સુક્ષ્મજીવોનું અસરકારક નિયંત્રણ કરી શકે છે. આ ઉપરાંત સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ છોડને ફાયદાકારક રસાયણો બનાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વધારામાં, ઘણા

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જૈવિક રોગ નિયંત્રક Read More »

લસણમાં પણ કથિરી

રાસાયણિક જંતુનાશકો જેવી કે, ડાયકોફોલ ૧૬ મિ.લિ. અથવા ઈથીઓન ૨૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૪૦ ગ્રામ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડના દરેક ભાગ ભીંજાય તે રીતે બારીક ફુવારાથી છંટકાવ કરવો. રાસાયણિક જંતુનાશકો જેવી કે, એમામેક્ટીન ૧.૯ % ઈ.સી. ૦.૦૦૩% (૧૬ મિ.લિ. ૧૦ લિટર પાણી) અથવા કાર્બોસલ્ફાન ૨૫% ઈસી ૦.૦૫ ટકા

લસણમાં પણ કથિરી Read More »

લસણમાં થ્રિપ્સ

આ જીવાત બહુભોજી હોવાથી શરૂઆતમાં લસણના ખેતરમાં ઊગી નીકળેલ ઘાસ ખાસ કરીને કાળીયા ઘાસ પર તેની વૃદ્ધિ થાય છે. અને ત્યારબાદ પાકના છોડ પર હુમલો કરતી હોય છે. તેથી ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું જોઈએ. • પાકની ફેરબદલી કરવી. આ જીવાતની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવારનવાર જમીનને ગોડવી તેમજ પાળા પર ક્વિનાલફોસ

લસણમાં થ્રિપ્સ Read More »

રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક)

 રોગના અસરકારક નિયંત્રણ માટે શરુઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.  આણંદ કૃષિ યુનિવર્સિટીની હાલમાં થયેલ ભલામણ મુજબ ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમીડાકલોપ્રીડ (૧૦ મિ.લી. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા. ઇમીડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦

રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક) Read More »

જીવાત : લીંબુમાં સાયલા

ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૫% (અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી

જીવાત : લીંબુમાં સાયલા Read More »

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે Read More »