Author name: sujay

જીવાત : ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન ૪% (૨૪% ઇસી) 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : ચીકુમાં મોથ Read More »

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ)

લીંબુનું પતંગિયું નર્સરીમાં રોપાઓ ઉપરની તથા બગીચામાંથી ઇયળોનો હાથથી વીણીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 750 ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. #lemonbutterfly #લીંબુનુંપતંગિયું #citrus #limbu #લીંબુ

જીવાત : લીંબુનું પતંગિયું (હગારીયા ઇયળ) Read More »

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ પાકી ગયા પછી પણ ઘણો બધો જથ્થો તેનાં મૂળમાં

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ? Read More »

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા ઉત્પન્ન થતા લેકટીક એસિડ માટે જવાબદાર છે. આ લેકટીક

સાયલેજ પાકની લણણી Read More »

શું વાંચશો ઓગસ્ટ મહિનાના નવા કૃષિ વિજ્ઞાન અંકમાં ?

૫૧ વર્ષ થી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન મેગેઝીનનો તાજેતરનો નવો અંક ઓગષ્ટ ૨૦૨૫ પ્રસિદ્ધ થવામાં છે ત્યારે અહી જોઈએ આ અંકમાં શું શું નવું જાણવા જેવું છે. કઈ માહિતી ખેડૂતને વધુ લાભદાયી થશે તે વિષે વાત કરીએ તો સૌપ્રથમ તો કૃષિ વિજ્ઞાન દ્વારા ૧૯૭૮ની સાલમાં જણાવવામાં આવેલ ખાતરના સદુપયોગની વાત આજે પણ પ્રસ્તુત છે. વધુ

શું વાંચશો ઓગસ્ટ મહિનાના નવા કૃષિ વિજ્ઞાન અંકમાં ? Read More »

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં અને રહેવામાં અડચણ પેદા થાય છે. વધુ ઉપદ્રવ હોય તો ક્લોરપાયરીફોસ 20 ઈસી 30 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા એમામેક્ટિન

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ કરવું પડશે. વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતાં વધુ સમય ચાલુ રહે તો આવા સંજાેગોમાં બે હાર

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2 Read More »

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપક પિયતનો એક આધુનિક અભિગમ વિશે જણાવતા ડૉ. જી.આર. ગોહિલ , ડૉ. પી. વી. પટેલ , શ્રી અમિત એમ. પોલરા ,વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ટપક પિયત પદ્ધતિ ના ફાયદા નીચે મુજબ છે ૧) સારી રીતે જાળવણી કરાય તો ઉત્પાદનમાં વધારો કરી શકાય છે અને પાણી, પોષક તત્વો, દવાઓ અને

ટપક પિયતનો એક આધુનિક અભિગમ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

રોગ : ડાંગર કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 9 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મીલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા.

રોગ : ડાંગર કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે. શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે. • જોખમોમાં ઘટાડો. આપમેળે પાયલોટીંગ અને કામગીરી. સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો). રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે. પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે. છાંટવામાં આવેલ જંતુનાશકની માત્રાને મર્યાદિત કરી શકે છે.

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો Read More »