Author name: sujay

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું. Read More »

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે…

પાણીનું બુંદ એટલે કે પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે મારુ રાસાયણિક સંજ્ઞા H2O અર્થાત્ આર્દ્રવાયુ અને પ્રાણવાયુનું મિશ્રણ છે. મતલબ કે પાણી માણસના શરીરમાં કે જીવનમાં તમામ કોષોને કાર્યરત-જીવંત- સક્રિય બનાવી રાખવામાં આ વાયુનું મિશ્રણ જરૂરી જ નહિ અનિવાર્ય છે. આ પાણીનું ટીપું દરેક પદાર્થને ઓગાળવા સક્ષમ હોવાથી, પ્રકૃતિ

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે… Read More »

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લિટર ઉકળતા પાણીમાં ૧ કિ.ગ્રા.ના પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ? Read More »

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ આપે ફક્ત પાકને જ નહીં.

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારબાદ જ દ્રાવણનો છટકાવ માટે ઉપયોગ કરવો.(૩) બોર્ડો મિશ્રણ ને તાજું જ વાપરવાનું હોઈ તેનો સંગ્રહ કરવો નહી કે સંગ્રહ કરેલ બોર્ડો મિશ્રણ ફરી વખત ઉપયોગમાં લેવું નહી.(૪) હમેશા છંટકાવના

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા Read More »

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે છે. ▪️જાંબલી પાંદડા અને નબળી વૃદ્ધિ પર ધ્યાન આપો.

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ?

સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે. ખારેક વરસાદ અને ઝાકળથી થતાં નુકસાનથી કઈ રીતે બચી શકાય ? જો ધુમ્મસવાળું વાતાવરણ હોય તો પોલેન ધોવાઈ જવાનો ભય હોય છે. તેથી

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ? Read More »

મગફળી ઉંગસુકનો રોગ

સારી ગુણવત્તાવાળા અને નુકશાન વિનાના બીજને જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા.બીજની માવજત માટે ટેબુકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા કાર્બોકસીન + થાયરમ પૂર્વમિશ્રિત દવા ૧ ગ્રામ અથવા ૫ ગ્રામ સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.

મગફળી ઉંગસુકનો રોગ Read More »

ફળ : કેરીમાં કેરોટીનોઈડ્સ પોષક તત્વો

કેરોટીનોઇડ્સ એ એક પ્રકારનું રંગદ્રવ્ય છે જે કેરીના પલ્પને ચળકતો પીળો રંગ આપે છે, તેની એન્ટી ઓકિસડન્ટ અસરો, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓના સાથે રહેલ જોખમને ઘટાડે છે. બી-કેરોટીન (પ્રો-વિટામિન એ) કેરીના પલ્પમાં વિપુલ પ્રમાણમાં મળતું કેરોટીનોઈડ છે, અન્ય ઓછા જાણીતા કેરોટીનોઈડ્સમાં નિયો-બી-કેરોટીન, ઓરોઝેન્થિન, લ્યુટોઝેન્થિન, વાયોલાઝેન્થિન અને ઝીઆઝેન્થિનનો સમાવેશ થાય છે.

ફળ : કેરીમાં કેરોટીનોઈડ્સ પોષક તત્વો Read More »

પાણીનું બુંદ : પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન અમારી પૂજા કરે છે….

પાણીના બૂંદથી બને છે નદી , તળાવ અને મહાસાગર. પૃથ્વીની સપાટીનો થી વધુ ભાગ પાણીથી ઘેરાયેલો છે અથવા તો પાણીમાં ગરકાવ છે. આપણે મનુષ્ય પાણીના અનેકાનેક ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. જેમ કે, પીવા માટે, ન્હાવા માટે, કપડાં ધોવા માટે, રાંધવા માટે, બાગ-બગીચા માટે, ખેતી માટે, આગ ઓલવવા માટે, વિધવિધ કક્ષાનાં યંત્રો ચલાવવા કે પછી બીજી

પાણીનું બુંદ : પાણીને સાચવીને વાપરવાની પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન અમારી પૂજા કરે છે…. Read More »