Author name: sujay

જીવાત : કપાસના ચૂસીયાં

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 […]

જીવાત : કપાસના ચૂસીયાં Read More »

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ કરે છે, જૈવિક સંતુલન પણ પુનઃસ્થાપિત કરે છે, મૂળ પોષક તત્વોને લઇ શકે છે . કાર્બન પ્રવાહમાં સુધારો કરે છે. પાકની ગુણવતા વધુ

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે…

રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે સોઈલ હેલ્થ સુધારવી હોય તો તમારા બાપદાદાએ આપેલી પાડાના કાંધ જેવી જમીનને આડેધડ ડુંગરાની ટાશ કે મોરમ નાખીને બગાડતા નહિ. ડુંગરકે ધાર ઉપર જયાં નિંદામણ પણ નથી ઉગતું તેવા ટેકરા, ઢોરામાંથી પેલો જેસીબી વાળો ડંમ્પર ભરી આવે છે અને તમારી જમીનમાં ઠાલવે છે. કોઈ દી વિચાર

બોલકી ધરતી – ૯ : રડતી ધરતી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખાસ શીખ આપે છે કે… Read More »

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવામાં આવે છે. આ રીતે તેનું ઉમેરણ થતાં તેમાંથી કર્ડ અને વે જુદા પડે છે. કર્ડને તારવી યોગ્ય પ્રેસ પદ્ધતિ વડે દબાવી તેના ચોસલા બનાવી યોગ્ય સાઈઝમાં

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત Read More »

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી બનાવે છે . 🦠જયારે નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતના પોતાના ઇજનેરો છે. તેઓ ફક્ત નાઇટ્રોજન પહોંચાડતા નથી; તેઓ ઇકોસિસ્ટમ બનાવે છે, માટીને પુનર્જીવિત કરે છે

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ?

કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય, . કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતારહે અને ઉગાવાના ટકા પૂરતા મળે.. જ્યારે વરસાદ થયા પછી-ભીની જમીનમાં બીજ ચોપવાનાં થાય ત્યારે સરખું ચોપાણ ન થયું હોય તો જમીન વાહરી

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ? Read More »

રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ

ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150 ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા.

રોગ : મગફળીમાં લોહતત્વની ઊણપ Read More »

ગંધક (સલ્ફર)ની ઉણપના ચિહ્નો કેવા હોય ?

• આખો છોડ એકસરખો પીળો પડી જાય છે.• નવા પાન ઉપર તેની ઉણપની અસર તરત જ જોવા મળે છે.અંકુર ફૂટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.છોડનું પ્રકાંડ પાતળું થઈ જાય છે.• છોડનો ઉગાવો અવ્યવસ્થિત થાય છે.• છોડના પાન નાના રહે અને ધીમા વધે છે.છોડની વૃધ્ધિ મંદ અને કુંઠિત થઈ જાય છે.

ગંધક (સલ્ફર)ની ઉણપના ચિહ્નો કેવા હોય ? Read More »

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે.આ કુદરત ની દેન છે .

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું. પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું સમયાંતરે આંતરખેડ કરવી અને નીંદણ અવશ્ય દૂર કરવું ખેતીમાં નિષ્ફળતાના જોખમને ટાળવા માટે આંતર પાક/મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ?  Read More »