Author name: sujay

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે […]

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ?

બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ

કઠોળ પાકમાં આવતી મોલોનું નિયંત્રણ કેમ કરશો ? Read More »

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં એક જ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વો ઘટે છે. ▪️ધોવાણ: પવન અને પાણી ફળદ્રુપ જમીનના ઉપરના સ્તરને ધોઈ નાખે છે. ▪️જળ ભરાવો અથવા દુષ્કાળ: ખરાબ અને ઊંડા બોરના પાણી

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

જૈવિક ખાતરની અગત્યતા શું છે ?

હેક્ટરે ૨૦-૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન સ્થિર કરે છે, ૩૦-૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય કરી ૧૦-૧૫ ટકા પાક ઉત્પાદન વધારી ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે. જમીનની સ્તર રચના, પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે ઉત્પાદન ક્ષમતા વર્ષોવર્ષ જાળવી રાખે છે. • વનસ્પતિ વૃધ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. રાસાયણિક ખાતરના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની

જૈવિક ખાતરની અગત્યતા શું છે ? Read More »

પશુપાલન : કમ્પોસ્ટ પથારીનો પ્રતિ પશુદિઠ વિસ્તાર

સામાન્યરીતે ગાય દિઠ ઓછામાં આછી ૯.૫ ચો.મી. જગ્યા આપવી આદર્શ ગણાય છે તેમ છતાં પશુઉત્પાદન સ્તર અને જગ્યાની લભ્યતા અનુસાર ગાય દિઠ ૭ થી ૩૦ ચો.મી. ની મર્યાદામાં જગ્યા પશુને આપી શકાય છે.પશુઓને ગમાણ અને પાણીના હવાડા સુધી ચાલીને જવા માટે યોગ્ય જગ્યા રાખવી જાેઈએ.

પશુપાલન : કમ્પોસ્ટ પથારીનો પ્રતિ પશુદિઠ વિસ્તાર Read More »

જીવાત : સરગવાનો મેઢ અને જાળા બનાવનાર ઈયળ

વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી તેનો નાશ કરવો. ઈયળ ખૂબ જ ઊંડે સુધી દાખલ

જીવાત : સરગવાનો મેઢ અને જાળા બનાવનાર ઈયળ Read More »

સોયાબીન : સોયાબીનમાંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ?

સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી દૂર કરેલ સોયાબીનને સ્પેશીયલ સ્ટીમ જેકેટ અને વેકયૂમ પ્રકારના ગ્રાઈન્ડરમાં ચોકકસ તાપમાન રાખી ચોકકસ સમય માટે તેમાં પાણી મેળવી બારીક પીસવામાં આવે છે.

સોયાબીન : સોયાબીનમાંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ? Read More »

ખેતીમાં માટીનું મહત્વ – કૃષિ વિજ્ઞાન ટીપ્સ

જમીન પાકના વિકાસને ટેકો આપે છે, જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, પાણી રોકે છે અને મૂળ ફેલાવવા માટે જગ્યા પૂરી પાડે છે. તે અબજો સુક્ષ્મસજીવો નું ઘર છે જે કાર્બનિક પદાર્થો નુ વિઘટન કરવામાં અને છોડને….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

ખેતીમાં માટીનું મહત્વ – કૃષિ વિજ્ઞાન ટીપ્સ Read More »

“પારવણી” એટલે શું ? શા માટે જરૂરી ?

બીજની વાવણી થયા પછી માપથી વધુ ઘાટા ઊગેલ છોડને વ્યવસ્થિત રીતે માપસરના અંતરે ઉભા રહેવા દઈ, વચ્ચેના વધારાના છોડ ખેંચી લેવાની કામગીરીને “પારવણી” કહેવામાં આવે છે.. બાજુ બાજુમાં જ, એકબીજાને અડી-અડીને છોડ ઊભેલા હોય તો પોષણ વગેરે મેળવવાની સ્પર્ધામાં હોય છે, પાતળા રહી જવા પામે એટલે પવનનો આંચકો આવતાં નમી પડે છે. અને ગીચતામાં વસનારાંને

“પારવણી” એટલે શું ? શા માટે જરૂરી ? Read More »

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા વિરોધી અસરો ધરાવે છે. એન્થોન હોવાને કારણે, મેજીઅેસ્મિની એન્ટી ઓકિસડન્ટ ક્ષમતા સુપર ઓક્સિડન્ટ્સ (વિટામિન સી અને વિટામિન ) કરતાં પણ વધારે હોઈ શકે

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ Read More »