Author name: sujay

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી […]

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ Read More »

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો

ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15 લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15 લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15 ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો Read More »

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર, દાડમિયો,આમ્રપાલી, નીલમ, નિલફાન્સો, રત્ના સારી થાય મધ્ય અને ઉત્તર

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ? Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨ Read More »

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે.

બોલકી ધરતી આપણને સમજાવે છે કે જયારે તમારા પાકને પોષણ -ખાતર -ન્યુટ્રિયન્ટ કે સૂક્ષ્મ તત્વો આપો એટલકે કે જ્યારે પણ તમે પોષક તત્વોનો ઉપયોગ કરો છો, પછી ભલે તમે કોઈપણ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છો, ત્યારે પોષક તત્વોના 4R સિદ્ધાંતોનું ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. 1. યોગ્ય સ્ત્રોત ( રાઈટ સોર્સ ) 2. યોગ્ય દર ( રાઈટ

બોલકી ધરતી – ૭ : પોષક તત્વોના 4R સિદ્ધાંત મહત્વપૂર્ણ છે. Read More »

જેવું બીજ તેવો પાક એટલે શું?

આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને તેવું ખાસ જોવું જોઇશે. એટલે કે બિયારણ હંમેશા વિશ્વાસુ

જેવું બીજ તેવો પાક એટલે શું? Read More »

પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા

ખેતી માટે પાણી એ માત્ર શબ્દ નથી, ખેતી માટે પાણી સર્વેસર્વા છે. મનુષ્યદેહ સાથે જોડાયેલાં પાંચ તત્ત્વો-આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ-માંનું એક ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું કહી શકાય એવું તત્ત્વ એટલે પાણી. એમ કહેવાય છે કે જળ જેની સાથે ભળે છે એના જેવું જ થઈને રહે છે, પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં

પાણીનું બુંદ : પાની રે પાની તેરા રંગ કેસા જિસમેં મિલાદો લગે ઉસજેસા Read More »

મગફળીમાં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક તરીકે લેવાથી ઉત્પાદન જોખમ ઘટાડી શકાય છે અને સરવાળે બે પાકમાંથી ખેડૂતને વધુ આવક મળી શકે છે. એટલે આંતર કે રીલે પાક પદ્ધતિ

મગફળીમાં આંતરપાકો Read More »

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો Read More »

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે?

બોલકી ધરતીની વાતો સાંભળીને આજે પાણીનું બુંદ પણ આપણી સાથે વાતો કરવા આવ્યું છે .પાણીનું બુંદ કહે છે કે વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? એમાં પણ વળી બફારાના લીધે ચામડીમાંથી પરસેવાની ગંધ આવતી હોય ત્યારે તો ખાસ એવી ઇચ્છા થાય કે કાશ હવે તો થોડો વરસી જ પડે તો સારું

ખેતરની વાત : વાદળ ઉમટી પડે અને ગોરંભાયેલું નભ જોવું કોને ન ગમે? Read More »