Author name: sujay

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ

રાસાયણિક ખાતરના પોતાના ગેરફાયદા છે. તેના સતત વપરાશથી જમીનમાં અમ્લતા વધે છે, બંધારણ બગડે છે અને જમીન સખત બને છે. જેથી પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. વળી, નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરના ૩૦-૪૦ ટકા જે તે પાકને કામ લાગે છે. બાકીનું હવામાં ઊડી જાય છે, જમીનમાં ઊંડુ ઉતરી જાય છે, વરસાદથી ધોવાઈ જાય છે અથવા વિઘટીત […]

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ Read More »

મલ્ચીંગ : પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ)નું સહાયનું ધોરણ શું છે?

• યુનિટ કોસ્ટ રૂ. ૩૨,૦૦૦/હે. અને પહાડી વિસ્તારમાં રૂ. ૩૬,૮૦૦/હે. • ખર્ચના ૫૦% સહાય • લાભાર્થી દીઠ ૨ હેકટરની મર્યાદામાં • એમ્પેનલમેન્ટ થયેલ ઉત્પાદક સંસ્થાના અધિકૃત વિક્રેતા મારફત ખરીદી કરવાની હોય છે. • રાજ્ય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય • ઋતુ આધારિત પાકો માટે વર્ષમાં એક વાર તથા બહુવર્ષાયુ પાકો માટે ત્રણ વર્ષમાં એકવાર •

મલ્ચીંગ : પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ)નું સહાયનું ધોરણ શું છે? Read More »

ફોસ્ફરસની ઉણપ પડે નહિ તે જોજો- કૃષિવિજ્ઞાન ટીપ્સ

મજબૂત મૂળ, સ્વસ્થ ફૂલો, મજબૂત બીજ અને એકંદર સારા વિકાસ માટે, છોડને ફોસ્ફરસ (P) ની જરૂર હોય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. ફોસ્ફરસની ઉણપના કિસ્સામાં છોડ ખરાબ રીતે પીડાઈ શકે છે, પરંતુ સદભાગ્યે, તેને સુધારવાના કુદરતી રસ્તાઓ છે!

ફોસ્ફરસની ઉણપ પડે નહિ તે જોજો- કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

પાક માટે ગંધક (સલ્ફર)ના કાર્યો ક્યાં ક્યાં છે ?

• પાકની વૃધ્ધિ અને વિકાસ માટે ગંધક ખૂબ જ આવશ્યક તત્ત્વ છે.ગંધક પાકની વૃધ્ધિના ગાળા દરમ્યાન થતી ચયાપચયની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.ગંધક પાકના હરિતકણો (કલોરોફ્લિ), સ્ટાર્ચ, પ્રોટીન, ગ્લુકોસાઈડ, તેમજ વિટામીનોના સંશ્લેષણની કામગીરીને સક્રિય કરે છે. વળી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજીત કરીને હરિત પદાર્થોના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ બને છે.• ગંધક છોડના નત્રિલ

પાક માટે ગંધક (સલ્ફર)ના કાર્યો ક્યાં ક્યાં છે ? Read More »

ધરતીનું ધરતીને પાછું આપવાની પધ્ધતિ

પાક લણણી બાદ ખેતર પર વધતો પાકના ડાળખા, પાન અને બીજા કાર્બનિક પદાર્થોને જમીનમાં પાછા મિશ્ર કરવાથી જમીનમાં કાર્બનિક અને પોષક તત્ત્વો ઉમેરીને પોષક તત્ત્વોની ઉણપને અટકાવી શકાય છે. આમ, ખેતર પર વધતા કચરાના નિકાલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો જેવા કે બીજે ખસેડી લેવું, બાળી નાખવું અથવા જમીનમાં પાછુ વાળી દેવાની પદ્ધતિ ખેડૂતો અપનાવતા હોય

ધરતીનું ધરતીને પાછું આપવાની પધ્ધતિ Read More »

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો

રાસાયણિક રીતે ટ્રાયટરપીન, લ્યુપીઓલ કેરીના પલ્પમાં વધુ માત્રામાં જોવા મળે છે. તે સંધિવા, કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ, ડાયાબિટીસ અને માઇક્રોબિયલ ચેપ અને ઘાના ઉપચારને વેગ આપવા માટે જાણીતું છે. લ્યુપેઓલ અસરકારક રીતે સંધિવા સંબંધિત લક્ષણો જેમ કે બળતરા, સોજો અને દુખાવો દૂર કરે છે. તેમની ઉત્તમ એન્ટિ મ્યુટેજેનિક અસરોને કારણે, લ્યુપેઓલ અને તેના ડેરિવેટિવ્ઝને કેન્સર વિરોધી

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો Read More »

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક તત્વોને પુનઃસ્થાપિત કરવામાં અને જીવાતોને ઘટાડવામાં મદદ કરે છે. ▪️ મલ્ચિંગ: જમીનને ઠંડી રાખે છે અને ભેજનું નુકસાન અટકાવે છે. ▪️ વધુ પડતી ખેડાણ ટાળવી: જમીનની રચના અને સુક્ષ્મસજીવો નું

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

મગફળી સફેદ ઘેણ

મગફળીમાં ઊંડી ખેડ કરવી. આ જીવાતનાં ખેતરમાં ઈડા મૂકતા પુખ્ત ઢાલિયા ક્ટિકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા ક્ટિકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાસ પિંજર ગોઠવી તેમાં એકઠાં થયેલા ઢાલીયા ક્ટિકોનો નાશ કરવો. બ્યુવેરીયા બાસીયાના અથવા

મગફળી સફેદ ઘેણ Read More »

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, 30 ગ્રામ અથવા ઈન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઈસી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 8

જીવાત : મગફળીના પાકમાં આવતા કાતરા Read More »

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ?

વિદેશની કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે સીટીટી આ સીટીટીમાં વર્ષો સુધી એકના એક પાળા માં ખેતી થાય છે વર્ષો સુધી ખેડ પણ આટલા પૂરતી જ કરવાની આપણે વારંવાર ટ્રેક્ટરથી ઊંડી ખેડ કે સાતી ચલાવીએ કે દાંતી મારીએ એટલે હવે તો બળદ થી ખેતી નથી થતી એટલે ટ્રેક્ટરના વજનથી જમીન દબાઈ જાય છે આવું ન કરવાથી ફાયદા

નવી ખેતી પદ્ધતિ કંટ્રોલ ટ્રાફિક ટીલેજ એટલે કે શુ? Read More »