પિયત

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે કારણ કે ટીપેટીપે પિયત સાથે ખાતર તેના મૂળપ્રદેશમાં […]

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે Read More »

ભાગ-૯ ઇઝરાયલ ઝાકળના પાણીને પણ કેવી રીતે પિયતમાં વાપરે છે ?

શીયાળામાં ઠાર-ઝાકળ સ્વરૂપે જે પાણી ઝાડાવાઓના પાંદડા પરથી નીચે ટપકે છે, તેને સંગ્રહીત કરવા અમે ઝાડના ઘેરાવા પ્રમાણેની સાઈઝની પ્લાસ્ટીક ટ્રે નીચે મૂકીએ છીએ. આ ટ્રે માં ઝાડવાના થડથી બહારના ઘેરાવા તરફ જતાં ઢાળ આવે તેવી રીતની ડિઝાઇન હોય છે. આથી થડની ગોળાઈમાં ઝાડનાં પાંદડાઓ માથી ટપકેલું પાણી ભેગું થાય અને દરેક ઝાડની આવી ટ્રે

ભાગ-૯ ઇઝરાયલ ઝાકળના પાણીને પણ કેવી રીતે પિયતમાં વાપરે છે ? Read More »

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ.

જેનો પી.એચ. આંક ૬.૫ થી ૭.૫ ની વચ્ચે અને ટી.ડી.એસ. ૧૨૦૦ થી નીચે હોય અને કાર્બનિક પદાર્થ થી ભરપૂર હોય તેવી જમીન વધારે માફક આવે છે. આવી જમીનમાં મરચીના પાકને કૃષિ વિજ્ઞાન આપણને કહે છે તેમ પાળા કરીને વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ખુબ જ સારું મળે છે.

મરચીના પાકમાં ખાતર વ્યવસ્થાપન – ચાલો ઉત્પાદન વધારીએ. Read More »

જૈન ઈરીગેશન તરફથી ખેડૂતો માટે એક વિશ્વ કક્ષાનું ઉચ્ચ ગુણવત્તા વાળું પેટન્ટેડ નવું ઉત્પાદન

જૈન ઈરીગેશન તરફથી ખેડૂતો માટે એક વિશ્વ કક્ષાનું ઉચ્ચ ગુણવત્તા વાળું પેટન્ટેડ નવું ઉત્પાદન Read More »

કંપની ન્યુઝ : પાકમાં પિયત વ્યવસ્થાને સરળ અને સુગમ બનાવતી ક્રાંતિકારી શોધ – નેટાફિમ ફ્લેક્સનેટ પાઈપ

પાકમાં પિયત વ્યવસ્થાને સરળ અને સુગમ બનાવતી ક્રાંતિકારી શોધ – નેટાફિમ ફ્લેક્સનેટ પાઈપ

પાકમાં પિયત વ્યવસ્થાને સરળ અને સુગમ બનાવતી ક્રાંતિકારી શોધ – નેટાફિમ ફ્લેક્સનેટ પાઈપ Read More »

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી,

અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ Read More »

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦ સે.મી.ની ઊંબી હોય છે. દરેક ઊંબીમાં ૮-૧૫ પીળા રંગના હોય છે. દરેક ક્લમાંથી ૩૦૦૦ થી ૪૦૦૦ બીજ ઉત્પન્ન થાય છે. તેના બીજ પાણીમાં તળીયે ૧૫ વર્ષ સુધી જીવંતા અવસ્થામાં

જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes) Read More »