લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો
લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મીલીગ્રામ ૨-૪-ડી). • ફળ એક સરખા અને એકસાથે પકવવા માટે ઈથરલનો ૫૦૦ થી ૧૦૦૦ પી.પી.એમ.નો છંટકાવ કરવો જોઈએ. લીંબુમાં […]
લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »










