સજીવ ખેતી

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨

કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૨ Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧

અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં જૈવિક નિયંત્રણની રીત – ૧ Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી(૨) શેઢા પાળાની સફાઈ(૩) પાકની ફેરબદલી(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી(૫) બીજનો દર વધારવો(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી(૮) પિંજર પાકનું વાવેતર કરવું(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત છોડનો નાશ કરવો(૧૨) પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩

વનસ્પતિજન્ય કીટકનાશકોનો ઉપયોગ કરવો દા.ત. તમાકુનો ઉકાળો, લીંબોળીનાં મીંજ/ પાંદડાનાં દ્રાવણનો ઉપયોગ. નીમાસ્ત્ર : ચૂસિયાં પ્રકારની જીવાતો અને નાની ઈયળોના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર : મોટી જીવાતો અને ઈયળોના નિયંત્રણ માટે અગ્નિ અસ્ત્ર (અગ્ન્યસ્ત્ર) : વૃક્ષના થડ અથવા દાંડીઓમાં નુકસાન કરતા કીટકો, કળીઓમાં નુકસાન કરતી જીવાતો, ફળોમાં નુકસાન કરતી જીવાતો, કપાસના કાલામાં નુકસાન કરતી જીવાતો માટે

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતી જૈવિક નિયંત્રણની રીત – ૩ Read More »

પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં ઓછી પ્રોડક્ટિવિટી સામે આપણી આવક કેમ જાળવવી ?

પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ કરો. તમારામાં એકાદ બે વર્ષ ઓછા ઉત્પાદન ખમવાની તૈયારી

પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં ઓછી પ્રોડક્ટિવિટી સામે આપણી આવક કેમ જાળવવી ? Read More »

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી જીવાતોનો વીણીને નાશ કરવો.નારિયેળીના થડ ઉપર ૩૦ સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર અથવા પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય છે.દાડમના ફળને શરૂઆતથી કોથળી ચડાવવાથી પક્ષીઓનું તેમજ દાડમનાં પતંગિયાનું

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ Read More »

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસન નાના ધંધાના પ્રોત્સાહન

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર Read More »

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત Read More »

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. અમૃતપાણીનો ઉપયોગ : ૧ લિટર અમૃતપાણીનું દ્રાવણ ૧૦ લિટર પાણીમાં

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ? Read More »

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી. પંચગવ્ય અને બીજ સારવાર :પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ Read More »