Author name: sujay

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળની માહિતી

ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા નથી તે ખેડૂતો આર્થિક દ્રષ્ટિએ વળતર મેળવતા નથી કારણ કે ખુલ્લા પિયતમાં ચોમાસા દરમિયાન પણ વધુ પડતા ભેજને લીધે રોગ જીવાંતની સમસ્યા વધે છે અને તેને લીધે તે મારવા ખર્ચ […]

જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળની માહિતી Read More »

મશરૂમમાં વિટામિન ડી માનવને પોષણ આપે

ભારતમાં લોકોમાં વિટામિન – ડી અને વિટામીન B12 ની ખામી જોવા મળી રહી છે ડોક્ટરો તેના માટે ખોરાક બદલવા અને જરૂર પડે તો ગોળી અને ઇન્જેક્શન આપે છે વિટામિન ડી આપણા શરીરમાં સૂર્યપ્રકાશ લેવાથી પૂર્તિ થાય છે તેમ છતાં જરૂર પડતા વિટામિન ડી માટે ડોક્ટરો કોડ લીવર ઓઇલ ,ગાયનું દૂધ ,સોયા મિલ્ક ,ઓરેન્જ જ્યુસ લેવાનું

મશરૂમમાં વિટામિન ડી માનવને પોષણ આપે Read More »

મરચી ટામેટી કોકડવા

નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન 30 ઇસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૧૮ સિર અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લી. ર સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૨.૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજ઼ ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં

મરચી ટામેટી કોકડવા Read More »

2050 સુધીમાં ફૂડ લેબમાં કેમ પેદા ન થાય ?

મનુષ્યનો પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે જોઈએ જરૂરી લિપિડ એટલે કે ફેટ અને ઓઇલ , પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, વિટામિન, મિનરલ અને પાણી. આ બધું લેબમાં કે ફેકટરીમાં બને તેવું વૈજ્ઞાનિકો નવુજ હટકે વિચારી રહ્યા છે એ લોકો વિચારે છે કે 2050 સુધીમાં ફૂડ લેબ માં કેમ પેદા ન થાય ? અંતે તો મનુષ્યને જીવવા માટે જરૂરી પ્રોટીન

2050 સુધીમાં ફૂડ લેબમાં કેમ પેદા ન થાય ? Read More »

શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ?

તમેજ વિચાર કરો , દેશ અને દુનિયામાં વિકાસ થઇ રહ્યો છે ખેતીની જમીન ઘટી રહી છે તેમ છતાં અનાજ, ફળો , શાકભાજીની અછત નથી થઇ .કરોડો લોકો સ્વાસ્થ્ય માટે સલાડ અને સારા ફળો માંગે તો ખેડૂતો મહેનત કરીને તે પુરા પાડે છે .આ માટે આપણે જમીન વગરની ખેતી, ગ્રીન હાઉસ , હાઇડ્રોપોનીક્સ અપનાવ્યું . શું

શું આવતા વર્ષોમાં ખેતીની જરૂર નહિ પડે ? Read More »

2050 આવતા આવતા ખેતીમાં શું પરિવર્તન થવાનું છે ?

થોડા વર્ષોથી આખી દુનિયામાં એવો વાયરો વાયો છે કે ખેતી પેદાશના ભાવ ખેડૂતને મળતા નથી, આજે આખા વિશ્વના ખેડૂતો પ્રદર્શનો કરી કહી રહ્યા છે કે અમે જગતના તાત છીએ અમે ફૂડ પેદા કરીયે છીએ અમને બચાવો. આજે વિશ્વભરના ખેડૂતો મુંજાયને પોતાને ફાવે તેવા બીજા વ્યવસાય તરફ ખેતી છોડીને જતા રહ્યા છે , આપણે ત્યાં પણ

2050 આવતા આવતા ખેતીમાં શું પરિવર્તન થવાનું છે ? Read More »

વાલ, પાપડી : કાલવ્રણ

રોગમુક્ત બિયારણની પસંદગી કરવી. બિયારણને થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશકનો ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. ઊભા પાકમાં રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

વાલ, પાપડી : કાલવ્રણ Read More »

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો

મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે Read More »