Author name: sujay

એક અળસિયું પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવાસ કરે ?

એક અળસિયું જમીનમાં હરે ફરે ત્યારે પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવેશ કરે તેનો વિચાર કરીએ. અળસિયાનું જીવન 4 થી 8 વર્ષનું હોય છે. અમુક અળશિયા 27 ફૂટ પ્રતિ કલાક જમીનમાં વહન કરે છે તો અમુક 240 ફૂટ પ્રતિ કલાક વહન કરે છે. આપણે ઝડપી અળશિયાની ગણતરી કરીએ તો 8 વર્ષના આયુષ્ય માં 365 દિવસ […]

એક અળસિયું પોતાના જીવનકાળ દરમ્યાન કેટલા માઈલનો પ્રવાસ કરે ? Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો

આપણને પ્રશ્ન થાય કે શું બધા પ્રકારના અળશિયા કે જેને અર્થવર્મ કહેવામાં આવે છે તે લાભકારી છે, હા અળશિયાના ઘણા લાભ છે અળસિયું પોતાના ખોરાક માટે માટી ખાય છે અને તે જમીનમાં કાણું પાડી માટી ખાતું ખાતું આગળ વધે છે અને પાછું આવે છે ત્યારે નવું કાણું પાડે છે એટલે કે જમીનને ખેડે છે. સડેલા

વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

અળસિયું આપણી જમીનને ખેડે છે

ખેડૂતો અને બગીચા ધારકોનું ગમતું અળસિયું આપણી જમીનને ખેડે છે સમગ્ર વિશ્વમાં રહેલા અળશિયાને લીધે 140 મિલિયન ટન આનાજ, ફળો, શાકભાજીનો પાક આપણને મળે છે તેવું અનુમાન કરનાર ઇકોલોજિસ્ટ શ્રી હેલન ફિલિપ કહે છે કે અળશિયાને લીધે જમીનની ગુણવત્તા જે સુધરે છે તેના લીધે વિશ્વના લોકોને ખોરાક મળે છે. કુદરતીની આ દેન છે. ઇકોલોજિસ્ટ દ્વારા

અળસિયું આપણી જમીનને ખેડે છે Read More »

અળસિયું આપણી જમીનનું હળ

અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની હગારમાં ફળદ્રુપ માટીના કણો આપણા પાકને પોષણ આપે છે અળસિયાના અનેક પ્રકાર અને પ્રજાતિ છે પરંતુ મહત્વની ચાર પ્રજાતિની વાત કરીએ તો એનેસીક (ANECIC ) જે ઊંડા રહેનારા અળસિયા છે

અળસિયું આપણી જમીનનું હળ Read More »

પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા

કપાસના ફૂલો તેનો સમાન્ય દેખાવ ગુમાવે છે અને ફૂલની પાંખડીઓ ગુલાબના ફૂલની માફક બીડાયેલી જોવા મળે છે. તેને ‘રોઝેટ ફલાવર’ કહે છે. આવું ગુલાબી ઈયળને લીધે થતુ હોય છે. આવા ફૂલની પાંખડીઓ ખોલતાં તેમાં ગુલાબી ઈયળની હાજરી જોવા મળે છે. કેટલીક વખત કપાસના જીંડવા કસમયે (અપરીપકવ અવસ્થાએ) ફાટી જતા હોય છે. શરૂઆતમાં ખોરાક કે પાણીની

પાક સંરક્ષણ : કપાસમાં ફૂલો ખારવા / જિંડવા ફાટવા Read More »

આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ?

આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ? ખેતી પરવડતી નથી એવું પણ કોઈ કહે . ખેતી માં બદલાવ લાવે છે તે કમાય છે . રોજ ખેતરમાં આંટો મારે અને ખેતીને ધંધો સમજે અને પછી વિચારે કે આજની ખેતીની શી સમશ્યા છે ? તેનો વિચાર કરે અને તેનું નિરાકરણ કરે તો કંઈક

આજે ખેતી કરનાર વિચાર કરે છે કે નફો કેમ મળે ? Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો.

● વરસાદ ઓછો પડ્યો છે, જે વિસ્તારમાં પશુ પાલન થાય છે તે વિસ્તારમાં પશુના ચારાની વ્યવસ્થા અને આયોજન કરવું પડશે. પશુ ચારા માટે આપણે પહેલા દેશી જુવાર, વાઢવાળી લાલ જુવાર, દેશી મકાઈ, જીંજવો અને નેપિયર વાવેતર કરતા હતા હવે. આપણે જો દૂધ ઉત્પાદન વધારવું હશે , પશુને તંદુરસ્ત રાખવા હશે ,દૂધમાં ફેટ વધારવા હશે તો

દૂધમાં ફેટ વધારવા પોષણ યુક્ત નવીન ચારો પશુ ને ખવડાવવો. Read More »

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે છે. ઓર્ગેનિક પોષક તત્વો પુરા પાડે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે તેથી છોડની વૃધ્ધિ કરે છે અને વિપરીત પરિસ્થિતિમા શક્તિ પુરી પાડે છે. સ્માર્ટપોટાશના વપરાશથી ફ્રુટનું વજન અને ગુણવત્તા

એગ્રીલેન્ડ ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ Read More »

સીમ કરે ટહુકો : પ્રકાશ  – હર્ષદ દવે

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે તમારે તો હજુ સારું છે કે તમને જમીનમાં રહેલા વ્હાઈટ ગ્રબ-મુંડા અથવાતો સફેદ ધૈણ નથી આવ્યા. આ વર્ષે કેવું વાતાવરણ રહ્યું ખબર નહિ. અમારા મગફળીના મૂળ-પોપટા વધુ ખાય જાય તેવા

ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો Read More »

કૃષિ માહિતી : રાસાયણિક દવાની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે ભલામણ ન હોવા છતાં ખેડૂતો કીટનાશક સાથે ફૂગનાશક, વૃદ્ધિ નિયંત્રક કે પ્રવાહી ખાતર મિશ્ર કરી છંટકાવ કરવાથી આવા રસાયણની આડ-અસરથી કપાસના પાન લાંબા, બરછટ અને વિકૃતિ પામેલ જોવા મળે છે.

કૃષિ માહિતી : રાસાયણિક દવાની વિપરીત અસર Read More »