ઘઉં માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ઘઉં માટે નિંદામણનાશકોની યાદી ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
ઘઉં માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
ઘઉં માટે નિંદામણનાશકોની યાદી ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
ઘઉં માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફુરણ પહેલા
ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
જીરું / વરીયાળી માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.
● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે. છોડનો વિકાસ અટકે છે. ● નિયંત્રણ : ૩૦૦ મેશ ગંદકની ભૂકોનો ૩૦ કિલો/હે. દેખાયે છંટકાવ કરવો. ● દ્રાવ્ય ગંદક ૩ થી ૪ ગ્રામ
પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ બાકી રહેલાં ત્રીજા ભાગનાં પાંદથી ઝાડ પોતાનું જીવન ટકાવી
દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ? Read More »
રાઇના પાકમાં આવતી માખી ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ક્વિનાલફોસ 30 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જીવાત : રાઇના પાકમાં આવતી માખીનું નિયંત્રણ Read More »
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મિલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ
મરચી, ટામેટીનો કોકડવા Read More »
જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા
જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ? Read More »
ઘઉંના પાકમાં જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી ૨૦ થી ૨૫ દિવસે પાણી આપ્યા બાદ અને ૩૫ થી ૪૦ દિવસે ૩૦ કિલો નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું. જમીનમાં પોટાશ અને સૂક્ષ્મ