નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ
જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ નેનો જંતુનાશક એટલે શુું?ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે […]
નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ Read More »









