Author name: sujay

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય. આ એક એવા પ્રકારનું બિલ્ડીંગ છે કે જેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકોના (ખાસ કરીને ફળ અને શાકભાજી) સંગ્રહ કરવા માટે વપરાય છે. […]

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું? Read More »

વરિયાળીનો જીવાત : વરિયાળીમાં મોલો

વરીયાળીની મોલો આકારની તેમજ આછી લીલા/ પોપટી રંગની કે આસમાની સફેદ રંગની દેખાય છે. બચ્ચાં તેમજ પુખ્ત મોલો વરીયાળીની વાનસ્પતિક તેમજ ફલીકરણ અવસ્થાને નુકસાન કરે છે. બચ્ચાં તેમજ પુખ્ત મોલો વરીયાળીના પાન, પ્રકાંડ તેમજ ઝુમખામાંથી રસ ચૂસે છે. નિયંત્રણ (૧) ચોમાસુ વરીયાળીની ફેરરોપણી ૧૫મી ઓગસ્ટે કરવી તથા શિયાળુ વરીયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ

વરિયાળીનો જીવાત : વરિયાળીમાં મોલો Read More »

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ 2

૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧. ફળની બજારની સીઝનને લંબાવવા – ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA). ૧૨. ફૂલોની સંખ્યા ઘટાડવા – મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.). ૧૩. ધાન્ય પાકોને ઢળતા અટકાવવા (सीसीसी) (C.C.C.). સાયકોસીલ ૧૪. છોડની ઉંચાઈ ઘટાડવા – સાયકોસીલ

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ 2 Read More »

વરિયાળીનો રોગ : ફાયલોડી (પર્ણ ગુચ્છ)

લક્ષણો : વરિયાળીના પાકમાં તાજેતર વર્ષોમાં પણગુચ્છનો રોગ જોવા મળેલ છે. જેને માટે “ફાઈટોપ્લાઝમા” નામનો રોગપ્રેરક જવાબદાર છે. જે જમીનમાં અગાઉ તલનું વાવેતર કરેલ હોય તેવા ખેતરમાં ઉપદૂવ વધારે જોવા મળે છે. આ રોગપ્રેરકનો ફેલાવો ‘હોપર’ નામની જીવાત કરે છે. રોગની અસરશરૂઆતથી જણાય છે. છોડના નીચેના પાન પીળાં પડવા લાગે છે અને છોડ ઠીંગણો રહે

વરિયાળીનો રોગ : ફાયલોડી (પર્ણ ગુચ્છ) Read More »

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગનું નિયંત્રણ

બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.પાકની વાવણી ૫ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦° સે.).પૂંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી.વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયતખાતરથી છોડનો વાનસ્પતિક વૃધ્ધિ વધારે થતાં રોગ ઝડપથી ફેલાય.શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ છોડનો નાશ કરો.રોગ આવવાની રાહ જોયા સિવાય પાક ૪૦

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગનું નિયંત્રણ Read More »

રાજગરાની વાવેતરની પદ્ધતિ:

રાજગરાની વાવણી પૂંખીને તેમજ હારથી કરી શકાય છે. 1 પૂંખીને : પૂંખીને વાવેતરની પદ્ધતિમાં ખેતરના ઢાળને લક્ષ્યમાં રાખી અનુકૂળ માપના ક્યારા કરી રાજગરો હાથ વડે પૂંખી પંજેઠી વડે જમીનમાં ભેળવી દેવામાં આવે છે. ત્યાર બાદ હળવું પિયતઆપવામાં આવે છે. બીજું હલકું પિયત ૪ થી ૫ દિવસે આપવાથી મોટાભાગનો રાજગરો ઊગી જાય છે. પરંતુ આ પદ્ધતિમાં

રાજગરાની વાવેતરની પદ્ધતિ: Read More »

હળદરનું પોલિશિંગ

સૂકી હળદરનો દેખાવ નબળો હોય છે અને મૂળના ટુકડાઓ સાથે ખરબચડી નીરસ બાહ્ય સપાટી હોય છે. બાહ્ય સપાટીને સ્મૂથનિંગ અને પોલિશ કરવાથી ચળકાટ વધે છે, માર્કેટમાં માંગ વધે છે. મેન્યુઅલ પોલિશિંગ હળદરની સૂકી ગાંઠોને સખત સપાટી પર ઘસવામાં આવે છે. સુધારેલ પદ્ધતિમાં હાથથી સંચાલિત બેરલ અથવા ડ્રમ માઉન્ટ કે જેની કેન્દ્રીય અક્ષ, જેની બાજુઓ વિસ્તૃત

હળદરનું પોલિશિંગ Read More »

ધાણાની વાવણીનો સમય

● પિયત દાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણાતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ● ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે હારમાં બે હાર વચ્ચે ૩૦ અથવા ૪પ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ● ધાણાની વાવણી પૂંખીને પણ કરી શકાય છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે

ધાણાની વાવણીનો સમય Read More »