Author name: sujay

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર પાકને પણ તેનો ફાયદો મળે છે. કેટલાક કઠોળ વર્ગના […]

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ? Read More »

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. વાવણી સમયે હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (33 કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩.૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન Read More »

ઘઉંના વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ

વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરો. સમયસર વાવણી (મધ્ય નવેમ્બર) કરો. વહેલું અથવા મોડુ વાવેતર ટાળો. પુંખીને વાવણી કરવી નહીં. બિયારણનો દર જાળવવા અને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે સંયુક્ત વાવણીયાથી વાવણી કરો. શક્ય હોય ત્યાં કોરાટે જમીનમાં વાવેતર કરવું. ઉધઈ નિયંત્રણની અને જૈવિક ખાતરની બીજ માવજત અવશ્ય આપો. .જમીન ચકાસણી આધારે પોષક

ઘઉંના વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ Read More »

બટાટા માટે અનુકૂળ વિસ્તાર ક્યાં ક્યાં છે ?

• બનાસકાંઠા : ડીસા, વડગામ, દાંતીવાડા, ધાનેરા, અમીરગઢ, પાલનપુર• મહેસાણા : લાડોલ, વિજાપુરગાંધીનગર : નાંદોલ, દહેગામ, માણસાખેડા : ચકલાસીઆણંદ : બોરીયાવી અને કણજરીવડોદરા : છાણી વિસ્તારપંચમહાલ : લુણાવાડાસાબરકાંઠા : હિમંતનગર, તલોદ, પ્રાતિંજ, ઈડરઅરવલ્લી : મોડાસા, પ્રાંતિજ, ધનસુરા, બાયડસૌરાષ્ટ્ર : જામનગર, જામખંભાળીયાકચ્છ : અંજાર તથા માંડવી

બટાટા માટે અનુકૂળ વિસ્તાર ક્યાં ક્યાં છે ? Read More »

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ?

ટ્રેકટરમાં એન્જીનની સામે જ એર ક્લીનર હોય છે જે એન્જિનનાં નાક સમાન છે. એરક્લિનરમાંથી હવા સાફ થઈને એન્જિનમાં જાય છે, પરંતુ એર ક્લિનરમાંથી એન્જિનમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો તેનાથી એન્જિનની અંદરના ભાગો જેવા કે લાઈનર, પિસ્ટનને તે એમરીની માફ્ક ઘસી નાખે છે, જેનાથી એન્જિનમાં ઓછો લોડ પેદા થાય છે અને ટ્રેક્ટરની

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ? Read More »

જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ સંખ્યા હોય તો જગ્યા, પાણી તેમજ ખાતરની અપુરતી પ્રાપ્તિના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી. ઉપરાંત એકમ વિસ્તારમાં છોડની વધુ સંખ્યાના કારણે રોગ

જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ? Read More »

ટ્રેકટરના વોટર પંપ ની સંભાળ

વોટર પંપ એન્જિન અને રેડિયેટરની વચ્ચે એન્જિનનાં આગળનાં ભાગમાં લાગેલો હોય છે. આ પમ્પ રેડિયેટરનું પાણી ખેંચીને એન્જિનનાં જેકેટો સુધી પહોંચાડે છે. એન્જીન ચાલુ થતા પાણી પિસ્ટન, લાઈનરની ચારેબાજુ થઈને વોટર જેકેટથી નીકળી ફરી રેડિયેટરમાં આવે છે. આ પંપમાં એક ગ્રીસકેપ લાગેલી હોય છે. ટ્રેક્ટરને ૮-૧૦ કલાક રાલાવ્યા બાદ આ ગ્રીસથી ભરેલી કેપને અડધો આંટો

ટ્રેકટરના વોટર પંપ ની સંભાળ Read More »

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં કદ કે ઉતારામાં ભલીવાર ! મોટાભાગે બોરડી, આંબા, ચીકુ, સંતરા, મોસંબી, આમળા, ગુંદા, આમલી જેવામાં આંખ, ભેટ કે નૂતન કલમ દ્વારા ખડતલતા અને

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ? Read More »

જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ

દિવેલી અથવા લીમડાનો ખોળ ૧ ટન પ્રતિ હેકટરે જમીનમાં ભેળવવો. નવેમ્બરના પ્રથમ પખવાડીયા સુધીમાં વાવણી કરવી હિતાવહ થાયોમેથોક્ઝામ . ડબલ્યુએસ ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયાં સામે રક્ષણ મળે ધાણા અને સુવામાં મોલો અને થ્રિપ્સ સામે રક્ષણછે. મેળવવા થાયામેથોકઝામ ૭૦ ડબલ્યૂએસ ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપવો.

જીવાત : મરી મસાલાના પાકોની મોલો અને થ્રિપ્સ Read More »