Author name: sujay

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ સેન્દ્રિય ખેતી જમીન ફ્ળદ્રુપ અને જીવંત બનાવે છે (એટલે કે એક ચોરસ ફૂટ જમીનમાં ૩ થી ૪ અળસિયા પ્રતિ ગ્રામ જમીનમાં એક કરોડથી […]

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ? Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડી.ડબલ્યુ ૧૨૫૫ પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી માટે મૂલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૬.૨ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૫.૧

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »

રોગ : લીંબુના બળીયાં ટપકાં

લીંબુના બળીયાં ટપકાંનો રોગ નિયંત્રણ કરવા.. રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લિન) 1.5 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

રોગ : લીંબુના બળીયાં ટપકાં Read More »

ટ્રેકટરના રેડિયેટરની સંભાળ

આ એક પાણીની ટાંકી સમાન છે. જે એન્જિનના આગળના ભાગે રહેલું હોય છે. ટ્રેક્ટરનું એન્જિન ચાલુ હાલતમાં હોય ત્યારે એન્જીનને ગરમ થતું આ પાણી અટકાવે છે. જ્યારે ટ્રેક્ટરથી થ્રેસર ચલાવવાનું હોય અથવા ખળીનું કામ હોય ત્યારે રેડિયેટરની જાળીમાં કચરો ભૂંસુ વગેરે ભરાઈ જાય છે. આવા વખતે રેડિયેટરની જાળીને સાફ કરવી જરૂરી છે. રેડિયેટરની ઉપર એક

ટ્રેકટરના રેડિયેટરની સંભાળ Read More »

રાઈમાં ખાતર

રાઈના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. પિયત પાક માટે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ વાવણી સમયે પાયાના ખાતર તરીકે જમીનમાં ઓરીને આપવું તથા ૨૫ કિલો નાઈટ્રોજન વાવણી પછી અથવા બીજા પિયત પછી પૂર્તિ ખાતર તરીકે આપવો. બિન પિયત રાઈના પાકમાં ૨૫ કિલો

રાઈમાં ખાતર Read More »

જીરૂની વાવણી ક્યારે કરાય ?

જીરૂની વાવણી નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦° થી ૩ર સેન્ટિગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.

જીરૂની વાવણી ક્યારે કરાય ? Read More »

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨

● જમીનની જાળવણી માટે જમીનને વાવણી સિવાય ખેડ કરવાની નથી કે જેથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધશે અને તેની ક્રિયાશીલતા પણ વધશે. ● જમીન પોચી અને ભરભરી બનતાં તેની સ્થૂળ ઘનતા ઘટશે, તેમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધશે. વધુમાં જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ પણ વધશે.

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૨ Read More »

ડુંગળી ખાતર

ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ. રોપણી બાદ ૨૦ થી ૨૫ દિવસે ૪૦ કિલો નાઈટ્રોજન તથા બીજો હપ્તો ૪૦ થી ૪૫

ડુંગળી ખાતર Read More »

ધાણા અને મેથીમાં ખાતર

ધાણા અને મેથીના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયારી કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. ધાણાના પાકને વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન અને ૧૦ કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવો અને પૂર્તિ ખાતર તરીકે ૧૦ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવો. ઘાણાના પાકમાં જમીન ચકાસણીના

ધાણા અને મેથીમાં ખાતર Read More »