Author name: sujay

ઈક્રિસેટ આપશે સૂકા પ્રદેશમાં થાય તેવી નવી જુવારની જાતો – કંપનીન્યુઝ

ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી એરિડ ટ્રોપિકસ ICRISAT 20-21 માર્ચ 2025 ના રોજ ભારતના પટ્ટાચેરુ હૈદરાબાદ ખાતે જુવારના વૈજ્ઞાનિકોના ક્ષેત્ર દિવસ માટે જુવારના ક્ષેત્રના અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોને એકત્ર થયા , જેમાં આબોહવા-સ્માર્ટ અનાજને ભવિષ્યના પાકમાં પરિવર્તિત કરવા માટે અગ્રણી નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના છે દેશોના ૪૦થી વધુ પ્રતિનિધિઓ […]

ઈક્રિસેટ આપશે સૂકા પ્રદેશમાં થાય તેવી નવી જુવારની જાતો – કંપનીન્યુઝ Read More »

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

દાયકાઓથી, આપણને આ સવાલ પૂછવાની તાલીમ આપવામાં આવી છે મારા પાકને ….

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ વગેરે. આ તમામ સ્ત્રોતોમાં એમોનિયમ સલ્ફેટ સૌથી મોખરે છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ? Read More »

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે. આ પ્રમાણે વાપરવાથી યુરીયા ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તેનાથી વિપરીત કેટલાક ખેડૂત યુરીયા ખાતર આપ્યા બાદ તરત જ પિયત આપે છે. તેથી

યુરિયા ક્યારે અપાય ? Read More »

છોડમાં પોટેશિયમની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે જમીનમાં પોટેશિયમ ઓછું હોય છે, ત્યારે છોડ કેવા ચિહ્નો દર્શાવે છે: – દડાની ટોચ પીળી ….

છોડમાં પોટેશિયમની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

નિધિકથા : તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક

તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક નિધિ સીડ્સ સાથે સફળ ખેતીની નવી દિશા આજના આધુનિક કૃષિ યુગમાં નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો ખેડૂતભાઈઓની પહોંચમાં આવ્યા છે, પણ સફળ ખેતીની મૂળ કડી આજે પણ સારા ગુણવત્તાવાળા બીજથી જ શરૂ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, યોગ્ય જાત, શુદ્ધતા, રોગમુક્તતા અને સરસ અંકુરણ ક્ષમતા

નિધિકથા : તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક Read More »

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન : (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ ગંધાતી – ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara): ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી Read More »

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ જેવા કઠોળ પાકોમાં પૂર્તિ ખાતર આપવાની ભલામણ નથી જેના કારણે આવા લેગ્યુમીનેશી ફળના પાકોના મૂળ પર રાઈઝોબીયમની ગાંઠો હોય છે. જે હવામાંનો નાઈટ્રોજન

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ? Read More »

કુદરતની કેડીએ : વાવણી – મા ધરતીને બીજની સોંપણી !

વરસાદને શહેર, ગામ કે જિલ્લા-રાજ્યની હદનું ધ્યાન રાખી વરસવાનું બંધન ન હોય. ખેતર, પાદર, સીમ, વગડો કે ડુંગર-ખીણ, અરે ! દરિયામાંયે એતો એટલા જ પ્રેમથી વરસી જાણે ! આવે ટાણે પંડ્યનાં પાથરણાં અને અંગનાં ઓશિકાં કરી સત્કારવાની જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હોય તેવા ખેડૂતો મેઘરાજાની મહેર પછી પોતાનાં ખેતર-વાડીમાં જે જે પાકનું ઉત્પાદન લેવાની

કુદરતની કેડીએ : વાવણી – મા ધરતીને બીજની સોંપણી ! Read More »

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક વિકાસ આવતો રહે છે. જેના કારણે ફૂલ આવવાની પ્રક્રિયા

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર Read More »