Author name: sujay

આપણી ધરતીની વાત

ઘન, પ્રવાહી અને વાયુઓની બનેલી જમીન નાશવંત નથી પરંતુ તે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના રહેઠાણવાળી જીવંત છે. જમીનના સૂક્ષ્મજીવો જમીનમાં વિવિધ પ્રક્રિયા કરે છે. જમીનના સૂક્ષ્મ જીવોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફલોરા અને ફોના. ફરીથી તેના કાળ અને આકારના આધારે મેક્રોફલોરા અને માઈક્રોફલોરા તથા મેક્રોફોના અને માઈક્રોફોના એમ ચાર ભાગ પાડવામાં આવેલ છે. આ […]

આપણી ધરતીની વાત Read More »

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર

🌟 ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર! 🌟 “થોડી વાત ખેડૂતની, પ્રગતિની અને નવા યુગની!” ઝાલાવાડની ધરા પર યોજાવા જઈ રહ્યો છે ભવ્ય કૃષિ મેળો – ૨૦૨૬. જો તમે આધુનિક ખેતી, નવી ટેકનોલોજી અને કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોવ, તો આ તક ચૂકતા નહીં! 📍 સ્થળ: આનંદભવન, સુરેન્દ્રનગર GIDC મેઈન રોડ, APMC પાસે, સુરેન્દ્રનગર, ગુજરાત.📅

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર Read More »

ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા

જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલો નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલો ફોસ્ફરસ અથવા પોટાશ દ્રાવ્ય કરી શકે છે. જમીનનો પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે. વનસ્પતિ વૃદ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે छे. રાસાયણિક ખાતરોની આડઅસર ઘટે છે. વાતાવરણનું પ્રદૂષણ ઘટાડે છે

ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા Read More »

છોડના મૂળનું સહજીવીકરણ (માઈકોરાયઝા) કુદરતની ભેટ

છોડના મૂળ તથા એક વિશિષ્ટ પ્રકારની ફૂગના સહજીવીકરણને માઈકોરાયઝા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા છોડ/ ઝાડના મૂળ પર અમુક પ્રકારની ફૂગ વિકાસ પામે છે અને સહજીવન રીતે છોડના મૂળ સાથે રહીને છોડના મૂળનો વિસ્તાર વધારે છે. આ પ્રકારની ફૂગ મોટાભાગે ફોસ્ફરસ, પોટાશ જેવા મુખ્ય તત્વો તથા અન્ય સૂક્ષ્મ તત્વને શોષી સીધા છોડના મૂળને પ્રાપ્ત કરાવે

છોડના મૂળનું સહજીવીકરણ (માઈકોરાયઝા) કુદરતની ભેટ Read More »

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય. જેમ કે………. [1] એની એ જમીનનું ઢાંકણ કેશાકર્ષણની નળીઓ તોડી, નીચલી જમીનમાંનો ભેજ હવામાં ઊડવા ન દેવામાં “પાંહ” મદદરૂપ થનારી સાબિત થઈ છે.

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ? Read More »

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને આ ટાંકીને હવા ઉજાસવાળી જગ્યાએ છાંયડામાં રાખવી. આ મિશ્રણને

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત Read More »

જીવાત : દાડમનું પતંગીયુ

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે. જ્યાં શક્ય હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય.લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા

જીવાત : દાડમનું પતંગીયુ Read More »

છોડના પોષણમાં પોટેશિયમનું મહત્વ

પોટેશિયમ છોડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી પાંદડાના પર્ણરંદ્રમાંથી પાણીની ખોટ ઓછી થાય છે અને જમીનમાંથી પાણી લેવા માટે મૂળ કોષોની ક્ષમતામાં વધારો થાય છે. પોટેશિયમ કઠોળ અને અન્ય પાકોને શિયાળામાં સપ્તાઈ આપે છે.પોટેશિયમ એ પ્રકાશસંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચનામાં, કઠોળમાં નાઇટ્રોજન સ્થિરિકરણ, સ્ટાર્ચની રચના અને શર્કરાના સ્થાનાંતરણ માટે જરૂરી છે. પુરતા પોટેશિયમયુક્ત પોષણને કારણે

છોડના પોષણમાં પોટેશિયમનું મહત્વ Read More »

રોગ : બાજરીનાં પાકમાં આવતો કુતુલ/ તળછારો

ઊભા પાકમાં રોગ જણાય તો મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.

રોગ : બાજરીનાં પાકમાં આવતો કુતુલ/ તળછારો Read More »

જીવાત : દાડમમાં નુકશાન કરતા પક્ષી

દાડમમાં નુકશાન કરતા પક્ષી ચળકતી પટ્ટીઓનો ઉપયોગ પક્ષીઓને દૂર ભગાડવા માટે કરવામાં આવે છે. ઢોલ, પતરાના ખાલી ડબ્બા વગાડી અવાજ કરવાથી, કુતરાના ભસવાના અવાજને કારણે, અવાજ ઉત્પન્ન કરતા મશીન, પક્ષીઓના અગાઉથી રેકોર્ડ કરેલા ડરામણા અવાજ વગાડવા વગેરેથી પક્ષીઓ ડરીને ભાગી જતા હોય છે. પક્ષીઓને ભગાડવા માટે ડરામણી આંખો ચીતરેલા મોટા ફૂગ્ગાઓ લટકાવી શકાય. વર્ષોથી ચાલતી

જીવાત : દાડમમાં નુકશાન કરતા પક્ષી Read More »