Author name: sujay

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર બનાવવાની રીત :સૌ પ્રથમ ૭ કિ.ગ્રા. દેશી ગાયના તાજા છાણની સાથે ૧ […]

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત Read More »

છોડમાં પોટેશિયમની ઊણપના ચિહ્નો

છોડ પોટેશિયમ આયન (K*) તરીકે પોટેશિયમનું શોષણ કરે છે. પોટેશિયમ એ છોડમાં ખૂબ જ ગતિશીલ તત્વ છે અને છોડની નાની પેશીઓમાં (છોડમાં નીચેથી ઉપરના ભાગ તરફ) સ્થાનાંતરિત થાય છે. પરિણામે, પોટેશિયમની ઊણપના લક્ષણો સામાન્ય રીતે છોડના નીચેના પાન પર પ્રથમ જોવા મળે છે અને ઊણપની તીવ્રતા વધે તેમ પાનની ટોચ તરફ આગળ વધે છે. પોટેશિયમની

છોડમાં પોટેશિયમની ઊણપના ચિહ્નો Read More »

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં Read More »

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની ખેતી વિજ્ઞાનને સમજીને થાય છે . હવામાન આધારિત પાક સંરક્ષણ કરવામાં આવે તો મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે સાથે સાથે પાક સંરક્ષણ

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે Read More »

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની ખેતી વિજ્ઞાનને સમજીને થાય છે . હવામાન આધારિત પાક સંરક્ષણ કરવામાં આવે તો મરચીની ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે સાથે સાથે પાક સંરક્ષણ

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે Read More »

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ

મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લિટર/૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનનોઅર્ક ૧૦ ટકા (૧ લિટર/ ૧૦ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : મકાઇ પાનનો સૂકારો/ટર્સીકમ લીફ બ્લાઇટ Read More »

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ? Read More »

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ?

ક્ષારમય અને અલ્કલાઈન જમીનની સુધારણા સેન્દ્રિય તત્વનું જૈવિક વિઘટન વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ મંદ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરીને કરે છે. આ ક્ષારમય તેમજ ભાસ્મિક જમીનને સુધારવાનું કામ કરે છે. બ્લ્યૂ ગ્રીન આલ્ગી જમીનના ગુણધર્મો સુધારે છે. આ પ્રક્રિયામાં થાયોબેસિલસ પ્રકારના ગંધકયુક્ત બેક્ટેરીયાનો પણ અગત્યનો ફાળો રહેલો છે,જમીનમાં રહેલ સૂક્ષ્મજીવાણુઓ જમીનની ફળદ્રુપતાને જાળવવા તેમજ તેમાં વધારો કરવા

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ? Read More »

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

જમીનમાં ઘણા સૂક્ષ્મજીવો એકલા-સ્વતંત્ર-મુક્ત રીતે રહી જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે જેને અસહજીવીકરણ તરીકે ઓળખાય છે. અસહજીવિત રીતે નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે, એઝેટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, ક્લોસ્ટ્રીડીયમ અને બ્લૂ ગ્રીન આલ્ગી. એઝોટોબેક્ટર કરતાં ક્લોસ્ટ્રીડીયમ જમીનમાં ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે પરંતુ તે ઓછા પ્રમાણમાં નાઈટ્રોજન – સ્થિર કરે છે. ડાંગર, મકાઈ, જવ, ઘઉં,

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ? Read More »

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી અને આધુનિક પદ્ધતિઓ જાણવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 🌟 ઘરબેઠા ખેતીની સચોટ અને વૈજ્ઞાનિક માહિતી મેળવવા માટે સેંકડો ખેડૂતો ‘કૃષિ વિજ્ઞાન’ મેગેઝીન સાથે જોડાઈ

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 Read More »