Author name: sujay

રોગ : આંબામાં મોરની વિકૃતિ

આંબામાં મોરની વિકૃતિ રોગિષ્ઠ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઇંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાડવી ત્યાર બાદ નેપ્થેલીન એસેટિક એસિડ (એનએએ) ૨૦૦ પીપીએમ ૩ ગ્રામ ૧૫ લિટર પાણીનો છંટકાવ કરવો. રોગિષ્ઠ ઝાડ પર કાર્બેંન્ડાઝીમ ૫૦ વેપા ૮ […]

રોગ : આંબામાં મોરની વિકૃતિ Read More »

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની રહેણી કરણી તથા બન્નેનાં સંસ્કૃતિ અને માનસ થોડાં અલગ

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ? Read More »

અલભ્ય તત્વોનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા સમજો

જમીનમાં ઘણા સેન્દ્રિય સંયોજકો જેવાં કે ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ કે ફોસ્ફરસના અન્ય ક્ષારો કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેમાં રહેલું ફોસ્ફરસ તત્વ સીધે સીધું છોડને પ્રાપ્ય થતું નથી. ફોસ્ફેટ સોલ્યૂબિલાઈઝિંગ સૂક્ષ્મજીવાણુઓ વિવિધ કાર્બનિક > એસિડ ઉતપન્ન કરે છે, જેના દ્રારા ટ્રાઈકેલ્શિયમ ફોસ્ફેટ અને ક્ષારોનું મોનોકેલ્શિયમ ફોસ્ફેટમાં રૂપાંતર થઈ છોડને મળે છે. અમુક પ્રકારના બેક્ટેરીયા સિલિકેટ ખનિજનુ

અલભ્ય તત્વોનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા સમજો Read More »

નાઈટ્રીફિકેશન એટલે શું ?

પ્રોટીન અને બીજા નાઈટ્રોજનયુક્ત પદાર્થોનું, બેક્ટેરીયા તેમજ થોડા પ્રમાણમાં એક્ટિનોમાઈસીસ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીનેઝ ઉત્સેચકની મદદથી વિઘટન થઇ એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે, જેવા કે બેસિલસ, સ્યૂડોમોનાસ. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ‘પ્રોટીઓલાઈસીસ’ કહેવામાં આવે છે. એમિનો એસિડનું એમિનિયામાં એમોનિફિકેશન દ્વારા રૂપાંતર એમોનિફાઇંગ બેક્ટેરીયા દ્રારા ઉત્પન્ન થયેલ એમોનિયા, છોડ વાપરે છે અથવા તો નાઈટ્રીક

નાઈટ્રીફિકેશન એટલે શું ? Read More »

રોગ : ટામેટીમાં આગોતરો સૂકારો

ટામેટીમાં આગોતરો સૂકારો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગ : ટામેટીમાં આગોતરો સૂકારો Read More »

સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય?

નાઈટ્રોજનનું સ્થિરિકરણ છોડ માટે નાઈટ્રોજન એક અગત્યનું પોષકતત્વ છે કે જેનો કુદરતી સ્ત્રોત વાતાવરણ છે. વાતવરણમાંનો નાઈટ્રોજન વાયુ અથવા મોલેક્યુલર ફોર્મમાં હોય છે, જ્યાં સુધી મોલેક્યુલર ફોર્મનો નાઈટ્રોજન એમોનિયા અથવા નાઈટ્રેટમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી છોડ તેને વાપરી શકતો નથી. જમીનમાં ઘણા સૂક્ષ્મજીવાણુઓ રહેલા છે. તેઓ વાતાવરણના નાઈટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાની શક્તિ ધરાવે છે.

સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય? Read More »

રોગ : લીંબુમાં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. અસરગ્રસ્ત ઝાડના થડ ફરતે મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨

રોગ : લીંબુમાં ગુંદરીયો Read More »

જમીનનું સેન્દ્રિય તત્વ મુખ્ય બે ભાગમા વહેંચવામાં આવે છે.

નાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો: પ્રોટીન, મૃત કોષોનું જનીનિક દ્રવ્ય તથા અન્ય નત્રલો.બિનનાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો : સેલ્યુલોઝ,હેમિસેલ્યુલોઝ, લિગ્નીન, સ્ટાર્ચ, ચરબી અને મીણ વગેરે.

જમીનનું સેન્દ્રિય તત્વ મુખ્ય બે ભાગમા વહેંચવામાં આવે છે. Read More »

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ મદદ કરી શકે ? ખેડૂતને ખેતીમાં કામ જ એટલું

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ? Read More »

પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મજીવાણુઓ

જમીનમાં એવા ઘણાં જીવાણુઓ હોય છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ -બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશને મૂળ શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણિક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકાનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મ જીવાણુઓ સાથે વપરાશ કરવાથી રપ % પોટાશયુક્ત રાસાયણિક ખાતરની બચત થઈ શકે છે.

પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મજીવાણુઓ Read More »