જમીન

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે તો તેના લીધે ઘણી સારી અસર જોવા મળે છે. […]

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા શરૂ કરે છે તથા તેના લીધે જમીનમાં રહેલ વિવિધ

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો : Read More »

જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ?

આમ તો જમીનમાં કાર્બન વધારવા માટે માત્ર બે વસ્તુઓ છે કે જેના લીધે જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ. એક તો આપણાં ખેતરમાં થતાં પાકના અવશેષોને જમીનમાં પાછા ભેળવીને અને બીજું પશુઓના અવશેષો કે જેવા કે છાણ, મૂત્રને જમીનમાં ભેળવીને તથા મૃત પશુઓને જમીનમાં દાટી દઈને જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ.

જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ? Read More »

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો. Read More »

પાકની ફેરબદલી કરવી :

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો કરતાં વધારે પ્રમાણમાં નાઈટ્રોજન તત્ત્વની જરૂરિયાત હોય છે, દરેક વર્ષ જો એક જ જમીનમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામા આવે તો તેમાં નાઈટ્રોજન તત્ત્વની

પાકની ફેરબદલી કરવી : Read More »

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

ઘઉંમાં પિયતની કાળજી Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ કાર્બનનો પણ નાશ થાય છે. હવે જો માનવસર્જિત કારણોની વાત કરવામાં આવે તો તે નીચે મુજબના છે –

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ Read More »

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય વિગેરે આવું કોઈને કોઈ પાકોમાં, કોઈને કોઈ વિસ્તારમાં ચાલ્યા

પ્રદુષણ મુક્ત ઉત્પાદન Read More »

જમીનનો કાર્બનિક પદાર્થ (સૌઈલ ઓર્ગેનિક મેટર)

જમીનના કાર્બનિક પદાર્થમાં ૫૫ થી ૬૦% જેટલો સેન્દ્રિય કાર્બન રહેલો છે. જમીનનો કાર્બનિક પદાર્થ એ એક પ્રકારનો કાર્બનિક ઘટક છે, કે જેમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. છોડના નાના અવશેષો તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી વિઘટિત થતાં કાર્બનિક પદાર્થ સ્થિર કાર્બનિક પદાર્થ (હ્યુમસ) આમ આ કાર્બનિક પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો છે,

જમીનનો કાર્બનિક પદાર્થ (સૌઈલ ઓર્ગેનિક મેટર) Read More »

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે દળ થતી હોવાથી કઠોળને દ્વિદળી અનાજ પણ કહેવામાં આવે છે. જેમાં મગ, મઠ, ચણા, તુવેર, અડદ, સોયાબીન, વટાણા વિગેરેનો સમાવેશ થાય છે. આપણે

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ Read More »