પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !
પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામના ભવાનજી હરસજી ઠાકોર […]
પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ ! Read More »










