Author name: sujay

તમે પણ શરુ કરી શકો – ફાર્મ ટુ ફોર્ક

● એક સત્ય ઘટના વાંચો એક ખેડૂતનો પુત્ર કારખાનામાં નોકરી કરે છે પરંતુ તેને ૧૨૦૦૦નો પગાર મળે છે. તેને પિતા સાથે ખેતી કરવાનો વિચાર આવ્યો, તેણે પોતાના ખેતરમાં એકઝોટીક વેજીટેબલનું કટકે કટકે વાવેતર કરીને શહેરના ગ્રાહકોને હોમ ડીલીવરી કરવાનો વિચાર કર્યો અને આજે એ યુવાન સવારે ૪ કલાક કાર્ય કરીને મહીને ૨૫૦૦૦ની કમાણી કરે છે. […]

તમે પણ શરુ કરી શકો – ફાર્મ ટુ ફોર્ક Read More »

પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહા વિદ્યાલય,બં. અ. કૃષિ મહા વિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦(મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ પાક્યા પછી ફળો માં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ ઃઆ પ્રકારનો બગાડ જુદા જુદા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ફળ અને શાકભાજીને ઉતારતી વખતે તેની હેરફેરમાં, તેના પ્રોસેસિંગમાં તેમજ

પાક્યા પછી ફળોમાં સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતો બગાડ : કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં ૨૦ ટકા નાઇટ્રોજન રહેલો હોય તો બાકીનાં ક્યાં તત્વો કેટલા પ્રમાણમાં રહેલાં હશે? એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજન ઉપરાંત ૨૪ ટકા જેટલો ગંધક પણ રહેલો

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું Read More »

ચાલો ઘઉંમાં પોક પાડીએ

સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે. ત્યારબાદ શેકેલી ઊબીઓનાં ફોતરા સાફ કરીને દાણા કાઢવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા પાડવામાં આવેલ પોંકમાં જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો દાણા બળી જાય છે અને બગાડ થાય

ચાલો ઘઉંમાં પોક પાડીએ Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : વાવો શહેનશાહ – મહામુની સુપર કરો ધમાકા

સુરેશભાઈ સાકરીયા ગામ થોરડી તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ મો. ૯૮૭૯૪૭૫૧૨૨નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરેશભાઈ સાકરીયા આ વર્ષે મે વિશ્વાસ સીડ્સની કપાસની વેરાઈટી વિશ્વાસ ધમાકાનું વાવેતર કર્યું હતું તેમાં મને સારામાં સારું ઉત્પાદન મળ્યું અને એ પણ ઓછા ખર્ચમાં, ખેડૂત મિત્રો મને ધમાકા વેરાઈટીમાં ગુલાબી ઈયળ જોવા મળી જ નથી અને ચુસીયા જીવાત સામે પ્રતિકારક

કોટન ફિલ્ડ રીપોર્ટ : વાવો શહેનશાહ – મહામુની સુપર કરો ધમાકા Read More »

ઈસબગુલમાં નીંદણ નિયંત્રણ 

* ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં નીંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક હાથ નીંદામણ કરવું પરંતુ હાથથી નીંદામણ કરવું મુશ્કેલ હોય કે મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની વાવણી પહેલાં ૧૦ દિવસે આઈસોપ્રોટ્યુરોન હેકટર દીઠ ૦.૫૦ કિ.ગ્રા. છાંટવાથી પણ પાકનું ઉત્પાદન અર્થક્ષમ રીતે વધારી શકાય છે. જો આ શક્ય ન બને તો આઈસોપ્રોટ્યુરોન

ઈસબગુલમાં નીંદણ નિયંત્રણ  Read More »

કૃષિ વ્યવસ્થાપન : ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી–૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫

કૃષિ વ્યવસ્થાપન : ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર Read More »

પશુ વીમો લેવાના ફાયદાઓ

પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે

પશુ વીમો લેવાના ફાયદાઓ Read More »

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની ટ્રેકટરની ખપત એટલી વધી છે કે ગુજરાતમાં મીની ટ્રેકટર

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે Read More »

ચણાની ખેતીની વાત

હંમેશા વાવેતર કરતા પહેલા બીજ માવજત આપવી ખૂબ જ જરૂરી છે. બીજ માવજત માટે વાવણી વખતે પહેલા ફૂગનાશક દવા અને પછી રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવો. રોગ સામે રક્ષણ માટે ૧ કિ.ગ્રા. બિયારણમાં ૩ ગ્રામ મુજબ ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અને થાયરમ ર ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને વાયટાવેક્ષ ૧ ગ્રામ પ્રમાણે બિયારણને

ચણાની ખેતીની વાત Read More »