Author name: sujay

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ (પહેલો છંટકાવ બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે કરવાથી માદા પુષ્પોનો વધારો કરી ઉત્પાદન વધારે મેળવી શકાય […]

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ? Read More »

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ?

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવા પોતાની પેદાશના સારા ભાવ મેળવવા છે ? તો સૌથી પહેલી વાત એ કે અંદર ભરેલ પેદાશનું પેકિંગ જ એવું આકર્ષક બનાવેલ હોવું જોઈએ કે એનાપર નજર પડતાવેંત જ વેપારી કે ગ્રાહક અંદર ભરેલ પેદાશ નજરે જોવા આતુર બની જાય પેકિંગ ખોલ્યાભેળો અંદરનો માલ-ફાળો-શાકભાજી-અનાજ કે કઠોળ, જે હોય તે એવો ચોખ્ખો-એકસરખા

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ? Read More »

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું .

જમીનમાં ઝીંકની પૂરતી Read More »

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી એમ વધુ ઉત્પાદન” રૂપી ખ્યાલનાં હિસાબે ઉપલા તળનાં મીઠાં પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળાં અને ખરાબ પાણી પવાયા પછી મોલાતો પિયતનો પ્રતિસાદ દેખાડતી જ બંધ થઈ ગઈ છે.અને ખર્ચ

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ? Read More »

કૃષિ ટેકનોલોજી : હિમ ઉડાડવા પંખા

હિમ ઉડાડવા પંખા આપણે ત્યાં ગરમી કે વધુ વરસાદ આપણા પ્રશ્નો જુદા છે. યુરોપમાં હિમ પડે સ્નોફોલ થાય આ બધામાં પાકને બચાવવો હોય તો નવી ટેકનિક અને ટેકનોલોજીનો સહારો લેવો પડે દાખલા તરીકે આપણે ત્યાં ગરમી અને વધુ વરસાદથી બચવા ઊંચા પાળા જેને રેઝ બેડ કહેવાય છે તે કરવા પડે અને આપણે ત્યાં ડ્રીપ સાથે

કૃષિ ટેકનોલોજી : હિમ ઉડાડવા પંખા Read More »

કપાસ : નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિવાય

કપાસ : નીંદણ નિયંત્રણ  Read More »

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાંથી તેમજ બીજથી થાય છે. નિયંત્રણ ઃ ઉનાળામાં

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense Read More »

વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે.

વૈજ્ઞાનિકો કહે છે કે પાકને અસાધારણ તાપમાનના બદલાવને લીધે પાક ઉત્પાદન ઘટે છે અને ઉભા પાકને ઘણું નુકશાન થાય છે. જો વિપરીત હવામાન, તાપમાન હોય તો ઘઉંનું ઉત્પાદન ૬ ટકા જેટલું ઘટી શકે છે. કારણ કે ઘઉંમાં ફૂટ પાડવા વખતે જે નીચું તાપમાન જોઈએ તેને બદલે વધુ હોય તો ઘઉંની ફૂટ ઓછી થાય છે. આજ

વિપરીત વાતાવરણ – વાવણી મોડી થશે. Read More »

ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર

દૂધાળા પશુઓનો આહાર પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦% ખર્ચ ખોરાકનો થાય છે. માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂજણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાંસચારો, દાણા અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.દૂધાળ ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ % જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર)ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો

ગૃહ લક્ષ્મી : દુધાળા પશુઓનો આહાર Read More »

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ

પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ સંગ્રહ સ્થાનમાં થતો બગાડ ઃ ફળ અને શાકભાજીને ખુલ્લા અથવા રૂમ તાપમાને સંગ્રહ કરવાથી તેમાં રાસાયણિક ફેરફાર થતાં બગાડ ચાલુ થાય છે. સામાન્ય રીતે, ફળ અને શાકભાજીમાં ૮્ર

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ Read More »