Author name: sujay

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો.  બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ

જીવાત : મકાઈમાં પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) Read More »

પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ.

પાણીના બુંદ એટલે કે વરસાદની રાહ પુરી થતા વરસાદનું આગમન થાય છે ત્યારે આંગણે ઓસરીમાં બાંધેલાં ગાય, બળદ, ભેંસનાં છાણ, ગંધની તીવ્રતા વધી જાય છે. પલળી ગયેલા સૂકા ઘાસમાંથી ઊઠતી તીખી ગંધ તેમાં વધારો કરે છે. ઉકરડાની ગંધ તો વળી સૌથી જુદી. છાણ, ઘાસ,ધૂળ વગેરેની ભેગી ગંધ એક સાથે ઊઠવા લાગે ત્યારે તેને જુદી પાડવી

પાણીનું બુંદ : ચોમાસુ એટલે ગંધની ઋતુ. Read More »

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ઓડી 30 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 8 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ? Read More »

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ?

સલ્ફર એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્ત્વોની સરખામણીમાં ઓછી માત્રામાં જરૂરી હોવા છતાં, વનસ્પતિ જીવવિજ્ઞાનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એમિનો એસિડ, વિટામિન્સ અને ઉત્સેચકોનું ઘટક છે, જેનાથી પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચના અને એકંદરે વનસ્પતિ ચયાપચયને અસર કરે છે. સલ્ફરની ઉણપ વિવિધ લક્ષણોમાં છોડ પર જોવા મળે છે જેમ કે પાંદડા પીળા

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ? Read More »

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૂની વિચારસરણી: યુરિયા = નાઇટ્રોજન, TSP = ફોસ્ફરસ,MOP = પોટેશિયમ નવી વિચારસરણી: એઝોસ્પીરીલમ = હવામાંથી મુક્ત નાઇટ્રોજન, બેસિલસ = બંધાયેલ P ને ….

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત – કંપનીન્યુઝ

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત નવી અસરકારક કીટનાશક. PLINAZOLIN® એ સિંજેન્ટા દ્વારા કૃષિમાં જંતુ નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ એક નવીન સક્રિય ઘટક અને ક્રિયા પદ્ધતિ છે. તે એક વ્યાપક-સ્પેક્ટ્રમ જંતુનાશક તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે જીવાતોની વિશાળ શ્રેણીને નિયંત્રિત કરી શકશે. ખેડૂતોમાટે સુગમતા રહેશે PLINAZOLIN® કીટકોને સ્પર્શ દ્વારા મારશે અને કીટકને અસરકારક, ઝડપથી ખોરાક

સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત – કંપનીન્યુઝ Read More »

માટીમાં કરોડો સૂક્ષ્મજીવાણુઓ છે તો ખેતી છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

છોડ યુરિયા ખાતો નથી પણ યુરિયા નાખ્યા પછી જામીનમાંના સૂક્ષ્મજીવાણુઓ યુરિયા ઉપર પ્રક્રિયા કરે છે ત્યારે ….

માટીમાં કરોડો સૂક્ષ્મજીવાણુઓ છે તો ખેતી છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ

મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ મેજરસોલ મગફળીમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ તેમજ જરૂરી તત્વો થકી દાણા ની ગુણવતા, વજન માં વધારો કરે અને સલ્ફરયુક્ત હોવાથી તેલ ની ટકાવારી પણ વધારે છે. ભલામણ : ૨-૩ ગ્રામ / લિટર મેજરસોલ કપાસમાં કેવી રીતે ઉપયોગી છે? સંતુલિત પોષકતત્વોયુક્ત ફૉસ્ફરસ, પોટાશ,_ મેગ્નેશિયમ તેમજ

કંપની ન્યુઝ : મગફળી હોય કે કપાસ મેજરસોલનું કામ ઝક્કાસ Read More »

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮ ૧૧૦ મગફળી : ઉગસૂકનો રોગ અને કોલર રોટ ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જોઈએ. આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવાતેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં

મગફળીના ઉગસુક રોગ – કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી Read More »

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણી બઝારમાં સૂક્ષ્મ જીવોના ઉત્પાદનોનો રાંકડો ફાટ્યો છે . ક્યુ લેવું ક્યુ નહિ તેની ગડમથલ છે . કેટલાક સાચા , કેટલાક નકલી. મોટાભાગના પ્રમાણપત્ર વિના , વિશ્વાસ બેસતો નથી કે શું કરવું ?….

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »