કેરી

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક વિકાસ આવતો રહે છે. જેના કારણે ફૂલ આવવાની પ્રક્રિયા […]

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર Read More »

આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ?

ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો નુતન અને ચીપ કલમની પસંદગી કરી શકાય અને વધારે વિસ્તારમાં વાવેતર કરવું હોય તો નુતન અથવા ચીપ કલમની પસંદગી કરવી કારણ કે આર્થિક રીતે નુતન કલમ ભેટ કલમની સરખામણીએ ખુબ જ સસ્તી પડે. વધુમાં ઘનિષ્ઠ વાવેતરમાં શરૂઆતથી ઝાડની કેળવણી કરવાની હોય નુતન કલમમાં કેળવણી સારી રીતે કરી શકાય.

આંબાનું નવું વાવેતર કરવા માટે નુતન કલમ કે ભેટ કલમ સારી ? Read More »

ફળ : કેરીમાં કેરોટીનોઈડ્સ પોષક તત્વો

કેરોટીનોઇડ્સ એ એક પ્રકારનું રંગદ્રવ્ય છે જે કેરીના પલ્પને ચળકતો પીળો રંગ આપે છે, તેની એન્ટી ઓકિસડન્ટ અસરો, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓના સાથે રહેલ જોખમને ઘટાડે છે. બી-કેરોટીન (પ્રો-વિટામિન એ) કેરીના પલ્પમાં વિપુલ પ્રમાણમાં મળતું કેરોટીનોઈડ છે, અન્ય ઓછા જાણીતા કેરોટીનોઈડ્સમાં નિયો-બી-કેરોટીન, ઓરોઝેન્થિન, લ્યુટોઝેન્થિન, વાયોલાઝેન્થિન અને ઝીઆઝેન્થિનનો સમાવેશ થાય છે.

ફળ : કેરીમાં કેરોટીનોઈડ્સ પોષક તત્વો Read More »

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ?

• જીવાત નિયંત્રણ માટે બેસીલસ થુરીજીન્સીસ, બેસીલસ પોપીલ અને લીંબોડીના તેલનો ઉપયોગ કરવો. • રોગ નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયાનો ઉપયોગ કરવો. • વાયરસ નિયંત્રણ માટે એનપીવી, સીપીવીનો ઉપયોગ કરવો.

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ? Read More »

આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ?

ગુજરાત રાજ્યમાં આંબાની રો૫ણી ૧૦ મીટર x ૧૦ મીટરના અથવા ૧૦ મીટર X ૮ મીટર અથવા ૮ મીટર x 9 મીટરના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. ઘણી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીનવાળા વિસ્તારમાં રાજાપુરી જેવી જૂસ્સાદાર જાત રોપવી હોય કે બીજા મિશ્રપાકો લાંબા સમય સુધી લેવાના હોય ત્યાં વધુ અંતર રાખી રોપણી કરવી હિતાવહ

આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ? Read More »

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો

રાસાયણિક રીતે ટ્રાયટરપીન, લ્યુપીઓલ કેરીના પલ્પમાં વધુ માત્રામાં જોવા મળે છે. તે સંધિવા, કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ, ડાયાબિટીસ અને માઇક્રોબિયલ ચેપ અને ઘાના ઉપચારને વેગ આપવા માટે જાણીતું છે. લ્યુપેઓલ અસરકારક રીતે સંધિવા સંબંધિત લક્ષણો જેમ કે બળતરા, સોજો અને દુખાવો દૂર કરે છે. તેમની ઉત્તમ એન્ટિ મ્યુટેજેનિક અસરોને કારણે, લ્યુપેઓલ અને તેના ડેરિવેટિવ્ઝને કેન્સર વિરોધી

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો Read More »

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા વિરોધી અસરો ધરાવે છે. એન્થોન હોવાને કારણે, મેજીઅેસ્મિની એન્ટી ઓકિસડન્ટ ક્ષમતા સુપર ઓક્સિડન્ટ્સ (વિટામિન સી અને વિટામિન ) કરતાં પણ વધારે હોઈ શકે

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ Read More »

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર, દાડમિયો,આમ્રપાલી, નીલમ, નિલફાન્સો, રત્ના સારી થાય મધ્ય અને ઉત્તર

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ? Read More »

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો Read More »

ધાટા વાવેતરનો કેરીમાં ફાયદો

• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની લણણી કરવી, ગુણવત્તાસભર ઉત્પાદન માટે ફળમાં બેગ ચઢાવવી વગેરે સરળતાથી કરી શકાય.• યાંત્રિકરણનો ઉપયોગ કરી શકાય.• કેરીનો બગાડ અટકાવી શકાય.• આંબામાં વિકૃતિનું પ્રમાણ છંટણીથી ઓછું કરી શકાય.• પસંદગીની ડાળી કાપવાથી

ધાટા વાવેતરનો કેરીમાં ફાયદો Read More »