Author name: sujay

રોગ : શેરડીનો ચાબૂક આંજીયો

ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે.

રોગ : શેરડીનો ચાબૂક આંજીયો Read More »

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ જમીનના પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ? Read More »

ઘઉંની મોડી વાવણી માટે જાતો

જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ ૧૧ ઊંચા તાપમાન તથા ભેજની ખેંચ સામે પ્રતિકારક • મોડી વાવણી તેમજ મર્યાદિત પિયત માટે ઉત્તમ કાળા અને બદામી ગેરુ સામે રોગ પ્રતિકારક

ઘઉંની મોડી વાવણી માટે જાતો Read More »

બટાટામાં બીજ માવજત

બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના ટુકડાને વાવણી પહેલાં મેન્કોઝેબ ૧ કિલો દવા સાથે ૫ કિલોગ્રામ શંખ જીરૂ અથવા રાખનું મિશ્રણ કરી દવાની સૂકી માવજત આપવી જેથી બટાટામાં થતો

બટાટામાં બીજ માવજત Read More »

જીવાત : કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ

કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ નિયંત્રણ માટે પિંજરપાક તરીકે રાયડા અને અસાળીયાનું વાવેતર કરી શકાય. બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ વધુ ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી 30 . મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિ.લી. અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 2 મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી 8 મિ.લી. અથવા થાયોડીકાર્બ

જીવાત : કોબીજ અને કોલીફલાવરનું હીરાફૂંદુ Read More »

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો સારૂ બાળીને નાશ કરવો. કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો. ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો ૫ટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો ૫ટ આ૫વા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦

ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ? Read More »

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર કરીને તેનો રોટલો નાખવામાં આવે છે. સિમેન્ટ એ ઉંદરના

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા Read More »

ધાણા માટે જમીન અને આબોહવા

આ પાક માટે સારી નિતારશક્તિ અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્ત્વવાળી ગોરાડુથી મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. કોથમીર કે લીલા ધાણાનું વાવેતર કોઈપણ માતુમાં કરી શકાય છે. પરંતુ ધાણાના પાકને સૂકી અને ઠંડી આબોહવા વધુ માફક આવતી હોઈ આપણે ત્યાં ધાણાનું વાવેતર શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. વાદળછાયું વાતાવરણ પાકને ખૂબ જ નુકસાનકારક છે.

ધાણા માટે જમીન અને આબોહવા Read More »

ઘઉંની મોડી વાવણી

ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ ૧૮ ટકાનો ઘટાડો થાય છે.

ઘઉંની મોડી વાવણી Read More »

રાજગરાની ખેતી પદ્ધતિ :

આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ ન રહેતું હોય તેવી જમીનમાં સારો થાય છે. ફળદ્રુપ અને કાંપવાળી જમીનમાં વધુ ઉત્પાદન મળે છે. જમીનની તૈયારી : ખરીફ પાક લીધા પછી

રાજગરાની ખેતી પદ્ધતિ : Read More »