ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન
• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ ઊંચા તાપમાને જીવંત કોષો મૃત્યુ પામતાં છોડની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે.• વધારે પડતા નીચા ઉષ્ણતામાને છોડ જમીનમાંથી પોષક તત્ત્વો લઈ શકતા નથી […]
ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન Read More »










